2 એપ્રિલ પહેલા કરો આ સરળ ઉપાય, ખુલી જશે તમારું નસીબ, એકદમથી બની જશો માલામાલ

  • નવરાત્રી દરમ્યાન નીચે જણાવેલ ઉપાયો કરવાથી ભાગ્ય ખુલી જાય છે અને તમે ધનિક બની શકો છો. 25 માર્ચથી નવરાત્રીનો પર્વ શરૂ થયો છે જે 2 એપ્રિલ સુધી ચાલશે. એવામાં તમે આ ઉપાયો જરૂર કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી તમારાથી ખુશ થઈ જશે અને તમને સમૃદ્ધ બનાવશે. તો ચાલો જાણીએ આ ચમત્કારિક ઉપાયો વિશે
  • ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિ દરમિયાન માતા પાસેથી માંગવામાં આવેલ કંઈપણ વસ્તુ તરત જ મળી જાય છે અને મા જીવનના બધા દુ:ખ દૂર કરે છે. તેથી તમે નવરાત્રી દરમિયાન માતાની પૂજા જરૂર કરો અને માં ને પ્રસન કરો. સાથે જ નીચે જણાવેલ ઉપાયો કરો. આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને આ ઉપાયો કરવાથી ધન પ્રાપ્ત થાય છે.
  • કરો આ ઉપાય તો બની જશો ધનવાન.
  • 1. નવરાત્રિમાં દરરોજ દેવી મહાલક્ષ્મીની પૂજા કરો. માં લક્ષ્મીની પૂજા કરતી વખતે તેને કમળના ફૂલો અર્પણ કરો અને કેસરનું તિલક લગાવો.
  • 2. સાંજના સમયે પીપળાના વૃક્ષ ની પૂજા કરો અને પૂજા કરતી વખતે વૃક્ષ પાસે એક દીવો પ્રગટાવો. પૂજા પૂર્ણ થયા પછી પીપળના વૃક્ષનું પાન ઘરે લાવો અને આ પાનને પૈસાની સાથે રાખો. નવરાત્રી પર આ ઉપાય કરવાથી ધન પ્રાપ્ત થાય છે.
  • 3.કોડિયોને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેને મંદિરમાં રાખવું શુભ છે. નવરાત્રીની પૂજા દરમિયાન તમે મંદિર આગળ કોડિયો રાખો અને નવરાત્રીના નવમા દિવસે આ કોડિયોને લાલ રંગના કપડામાં બાંધીને આ કપડાને તિજોરીની અંદર રાખો. આ ઉપાય કરવાથી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે અને ધન લાભ થવા માંડશે.
  • 4. નવરાત્રીના નવ દિવસ ઘરના મુખ્ય દરવાજે દરરોજ દીવો પ્રગટાવો. ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દીવો માતાની પૂજા કર્યા પછી પ્રગટાવો.
  • 5. મા ની આરતી કરતી વખતે ઘરમાં કપૂર જરૂરથી સળગાવો. કપૂર સળગાવવું શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કપૂર સળગાવવાથી મા ખુશ થાય છે અને પૂજા કરવાનું ફળ તમને મળે છે.
  • 6. કાળી હળદનો એક ગઠ્ઠો લો અને તેને તમારા ઘરની તિજોરીમાં રાખો. સવારના સમયે સ્નાન કરીને કાળી હળદના ગઠ્ઠાને સાફ કરો. ત્યારબાદ તેને લાલ રંગના કાપડમાં બાંધો. આ કપડાને ચોંકી પર મુકીને અને માતની પૂજા કરો. પૂજા પૂર્ણ થયા પછી આ કાપડને તિજોરીમાં રાખો. આ ઉપાય તમે નવરાત્રીના આઠમા દિવસે કરો.
  • 7. કન્યા પૂજન કરવાથી પણ મા પ્રસન્ન થઇ જાય છે છે અને દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. તેથી તમે કન્યા પૂજન જરૂર કરો. કન્યા પૂજા કરતા પહેલા મા ની સામે એક દીવો પ્રગટાવો અને આ દીવાથી કન્યાઓની આરતી કરો. કન્યાઓની આરતી કર્યા પછી તેમને ભોજન કરાવો.
  • ઉપરોક્ત બતાવેલા ઉપાય તમે નવરાત્રી દરમિયાન કરીને જુઓ. આ સરળ ઉપાયોની મદદથી તમને ધન પ્રાપ્ત થશે.

Post a Comment

0 Comments