અરબોની સંપત્તિ ધરાવે છે શત્રુઘ્ન સિન્હા અમિતાભના 'જલસા' બંગલા કરતા પણ વધુ મોંધો છે તેનો બંગલો જુવો તસ્વીરો

  • શત્રુઘ્ન સિન્હા હાઉસ: શત્રુઘ્ન સિન્હા બોલિવૂડના સુપરસ્ટાર એક્ટર રહી ચૂક્યા છે. તેની પત્ની પૂનમ સિન્હા અને બાળકો પણ ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાયેલા છે. પુત્રી સોનાક્ષી સિંહા આજના યુગની પ્રખ્યાત અભિનેત્રી છે. સેંકડો ફિલ્મ્સ દ્વારા લોકોનું મનોરંજન કર્યા પછી શત્રુઘ્ન સિન્હા રાજકારણ તરફ વળ્યા. શત્રુઘ્ન સિન્હાનું મુંબઈમાં એક ઘર છે જેનું નામ તેમણે રામાયણ રાખ્યું છે.
  • મુંબઈના પોશ વિસ્તાર જુહુ માં શત્રુઘ્ન સિન્હાનું શાનદાર ઘર છે.
  • આ ઘર શત્રુઘ્ન સિન્હાએ લગ્નના 8 વર્ષ પૂર્વે 1972 માં ખરીદ્યું હતું.
  • શત્રુઘ્ન સિન્હાએ જ્યારે આ બંગલો ખરીદ્યો હતો ત્યારે તે અમિતાભ બચ્ચનના જલસા કરતા વધારે મૂલ્યવાન હતો.
  • શત્રુઘ્ન સિન્હા આ ઘરમાં તેના સંપૂર્ણ પરિવાર સાથે રહે છે.
  • શત્રુઘ્ન સિન્હાના બે પુત્રો, એક પુત્રી અને પત્ની પૂનમ સિંહા છે.
  • શત્રુઘ્ન સિન્હાના પરિવારમાં બે પુત્રો, એક પુત્રી અને પત્ની પૂનમ સિંહા છે.
  • પુત્રોનું નામ લુવ અને કુશ છે.
  • પુત્રી સોનાક્ષી સિન્હાએ મુંબઈમાં જ એક અલગ ઘર ખરીદ્યું છે. તે મોટે ભાગે તેમાં રહે છે.
  • શત્રુઘ્ન સિન્હાની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે લગભગ 2 અબજની સંપત્તિ છે.
  • શત્રુઘ્ન સિન્હા લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ હતા. હાલમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

Post a Comment

0 Comments