વિષ્ણુ પુરાણ અનુસાર આ 4 મહિલાઓ સાથે ક્યારેય ન કરો લગ્ન, જીવન અને ઘર બંને થઈ જશે બરબાદ

  • શસ્ત્રો અનુસાર માણસના જીવનમાં 16 સંસ્કારો છે. તેમાંથી લગ્ન સૌથી મહત્વપૂર્ણ છે. જો કે સુખી વિવાહિત જીવન જીવવા માટે તમારું જીવન પણ સારું હોવું આવશ્યક છે. તેથી તમારે લગ્ન માટે એક એવી છોકરી પસંદ કરવી જોઈએ કે જે તમારા ઘર-પરિવારને શાંતિ અને પ્રેમથી સંભાળી શકે.
  • વિષ્ણુ પુરાણમાં સ્ત્રીઓ વિશે કેટલીક વિશેષ બાબતોનો ઉલ્લેખ છે. આ પ્રમાણે આ ચાર વિશેષ પ્રકારની મહિલાઓ સાથે લગ્ન ન કરવા જોઈએ. આ સ્ત્રીઓમાં કેટલીક દુષ્ટતાઓ હોય છે જે તમારા ઘરને બરબાદ કરીદે છે. તેથી જ્યારે પણ લગ્ન માટે કોઈ છોકરીની પસંદગી કરો ત્યારે ખાતરી કરો કે તેમાં કોઈ દુષ્ટતા નથી.
  • કઠોર શબ્દોવાળી સ્ત્રી
  • મધુર વાણી વાળી સ્ત્રીથી માતા સરસ્વતી હંમેશાં ખુશ રહે છે. આવામાં તે સ્ત્રીની બુધ્ધિ ફક્ત પરિવારને ખુશ રાખવા તરફ કાર્ય કરે છે. ત્યારે એવી સ્ત્રી કે જે ખરાબ અથવા કડવા શબ્દો બોલે છે તેનો સ્વભાવ પણ ખરાબ હોય છે. તેના ઘરમાં રહેવાથી ખલેલ અને નકારાત્મક ઉર્જાનું વાતાવરણ બને છે. તેથી આવી મહિલાઓ સાથે લગ્ન ન કરો.
  • વધુ સુવા વળી મહિલા
  • માતા લક્ષ્મી એવા ઘરમાં નથી રહેતા જ્યાં મહિલાઓ આળસુ હોય અને લાંબા સમય સુધી સૂતી રહેતી હોય. લાંબા સમય સુધી ઉંઘવાથી માત્ર રોગો જ પેદા થાય છે સાથો સાથ ઘરમાં આળસુ અને નકારાત્મક વાતાવરણ પણ સર્જાય છે. સ્ત્રીને સવારે સૂર્ય ઉગતા પહેલા જાગવું જોઈએ. વળી સાંજના સમયે ઘર માં સૂવું જોઈએ નહીં.
  • સમાન ગોત્ર અથવા સગા-સંબંધ વળી મહિલાઓ
  • શાસ્ત્રો મુજબ આપણે સગા-સંબંધી અથવા સમાન ગોત્રમાં લગ્ન ન કરવા જોઈએ. જે સ્ત્રીનો સંબંધ તમારા માતા અથવા પિતાના પરિવારમાં હોય તે સ્ત્રી સાથે લગ્ન કરવું તે પાપ માનવામાં આવે છે. આનુવંશિક રોગો થવાની સંભાવના પણ વધારે છે. શસ્ત્રો અનુસાર કોઈએ માતાથી પાંચમી પેઢી સુધી અને પિતાથી સાતમી પેઢી સુધીના સંબંધ સાથેની સ્ત્રી સાથે લગ્ન ન કરવા જોઈએ.
  • દુષ્ટ પુરુષ સાથે સંબંધ રાખવા વળી સ્ત્રી
  • કોઈએ એવી સ્ત્રી સાથે લગ્ન કરવાની ભૂલ ન કરવી જોઈએ જે દુષ્ટ પુરુષ સાથે સંબંધ હોય. આવી સ્ત્રી તે દુષ્ટ પુરુષની સાથે રહીને તેના જેવી બની જાય છે. તે દુષ્ટ માણસ પણ તે સ્ત્રીનો અંગત હીત માટે લાભ લઈ શકે છે. આ સિવાય સ્ત્રીનું ચરિત્ર પણ ખરાબ હોય છે. તેથી આવી સ્ત્રીઓથી દૂર રહેવું જ સારું છે.

Post a Comment

0 Comments