હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણા દેવી-દેવો ઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ મૃત્યુ એવી વસ્તુ છે કે જેનાથી કોઈ બચી શકતું નથી, મૃત્યુ અમર છે જેનાથી ભગવાન પણ બચી શકાતા નથી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણનું મૃત્યુ કેવી રીતે થયું? જો તમને ખબર ન હોય, તો અમે તમને જણાવીશું કે દેવતાઓ મૃત્યુ કેવી રીતે થયું.
શ્રીરામ: -
રામાયણ મુજબ ભગવાન લક્ષ્મણનું મૃત્યુ થયું ત્યારે શ્રી રામે પણ પોતાના પ્રાણ આપવાનું નક્કી કર્યું હતું. જલસમાધિ લેવા માટે ભગવાન શ્રી રામ અયોધ્યાથી સરયુ નદી તરફ નીકળ્યા. નદીમાં પ્રવેશ કર્યા પછી, શ્રી રામ, વિષ્ણુનું રૂપ લઈને, તેમના ભક્તોને એક વાસ્તવિકતા બતાવી અને પૃથ્વી પરથી અદ્રશ્ય થઈને વૈકુંઠ ધામમાં ગયા.
શ્રી કૃષ્ણ: -
મહાભારત યુદ્ધ પછી, મા ગાંધારીએ શ્રી કૃષ્ણને તેમના સંપૂર્ણ કુટુંબ નો વિનાશ થઈ જશે એવો શ્રાપ આપ્યો. ગાંધારીએ તેના શ્રાપમાં કહ્યું હતું કે, આજથી 36 વર્ષ પછી શ્રી કૃષ્ણ બીજા વિશ્વમાં જશે. એકવાર શ્રી કૃષ્ણ જંગલમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે તેમના પગમાંનો રત્ન હરણ ની આંખ ની જેમ ચમકતો હતો. તે જ સમયે, એક શિકારીએ શ્રી કૃષ્ણને હરણ માની તેના ઉપર તીર વળે હુમલો કર્યો. તીર ના વાર થી શ્રીકૃષ્ણ નું મૃત્યુ થઈ ગયુ. પાછલા જીવનમાં તે શિકારી સુગ્રીવનો ભાઈ બાલી હતો.
0 Comments